Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

મોદીએ મેટ્રોના ત્રણ નવા કોરિડોરનું ભુમિપૂજન કર્યુ

મુંબઇ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે બાન્દ્રા - કુર્લા કોમ્પલેક્ષમાં મેટ્રોના ત્રણ માર્ગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. આ ત્રણ નવા મેટ્રો રૂટને લીધે મેટ્રોની જાળ ૪ર કિલોમીટર વિસ્તૃત થશે. આમાં ગાયમુખથી શિવાજી ચોક (મીરા રોડનો) મેટ્રો રૂટ નં.  ૧૦ (૯.ર કિલોમીટર) વડાલાથી છત્રપતિ શિવાજી માર્ગ ટર્મિનલ્સના ૧૧ નંબરનો રૂટ (૧ર.૭ કિલોમીટર) તથા કલ્યાણથી તળોજના મેટ્રો ૧ર નંબરનો રૂટ ( ર૦.૭ કિલોમીટરનો સમાવેશ થાય છે.

(5:21 pm IST)