Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા એ કહ્યુ ચંદ્રશેખર રાવ BJP ના પિઠુ અને મોદીની કઠપુતળી છે

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા એ કહ્યુ કે તેલંગણાના કાર્યકારી મુખ્‍યમંત્રી  ચંદ્રશેખર રાવ દ્વારા કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીને  ‘‘મસમરા'' કહેવા પર કહ્યુ  કે રાવ BJP ના પીઠુ છે અને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને BJP અધ્‍યક્ષ અમિત શાહની કઠપુતળી છે. તેલંગણા કોંગ્રેસ પ્રભારી આર.સી. ખુંટીયા, રાવ હીટલર તાનાશાહ છે અન અંધવિશ્વાસના મામલે કયારેય મુખ્‍યમંત્રી કાર્યાલય ગયા નથી.

(7:01 pm IST)