Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

જમ્‍મુ કાશ્‍મીરના યુવાનોના જીવ ગુમાવવા એ મારી ચિંતાઃ જમ્‍મુ કાશ્‍મીરના પૂર્વ ડીજીપી વૈદ

જમ્‍મુ કાશ્‍મીરના પૂર્વ ડીજીપી એસ. પી. વૈદ એ બદલી થયા બાદ જણાવ્‍યું કે રાજયના યુવાનો અને લોકોના જાન જવાના મામલે કહ્યુ કે મને આ વાતની ચિંતા  છે.એમનુ ખત્‍મ થઇ જવું સારા સમાચાર છે. વૈદએ ટવીટ કરીને કહ્યુ કે સમર્થન આપવા અને એમના ઉપર વિશ્વાસ સંપાદન કરવાના મામલે રાજયના લોકો  જમ્‍મુ-કાશ્‍મીર પોલીસ અને સુરક્ષા એજન્‍સીઓના આભારી છે.

 

(12:00 am IST)