Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

પંજાબમાં અનલોક-૩ના પ્રતિબંધો વધ્‍યા

કોરોના વાયરસ મહામારીના વધતા પ્રસારને જોઇ પંજાબના જલંધર, લુધિયાણા અને પટિયાલામાં પ્રતિબંધો વધ્‍યા રાતના નવથી સવારના પાંચ સુધી કર્ફયુ રહેશે નવા આદેશ મુતાબિલ દુકાનો અને શોપિંગ મોત રાતના આઠ વાગ્‍યા સુધી ખુલ્લા રહેશે હોટલ, રેસ્‍ટોરાં શરાબરની દકુાનો નવા વાગ્‍યા સુધી ખુલી રહેશે. નવો આદેશ આજ રાતથી લાગુ.

(10:29 pm IST)