Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ડોભાલની કાશ્મીર યાત્રા પર ગુલામ નબી આઝાદએ આપેલ નિવેદનનો પાક કરી શકે છે ઉપયોગઃ બીજેપીની પ્રતિક્રિયા

         કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની કાશ્મીર યાત્રા પર આપેલ નિવેદન પર બીજેપી પ્રવકતા શાહનવાજ હુસેનએ કહ્યું છે કે એમના આ નિવેદનનો ઉપયોગ પાકિસ્તાન આંતરરાષ્ટ્રી મંચો પર કરી શકે છે.

         આઝાદએ ડોભાલની કાશ્મીરી યાત્રા પર કહ્યું પૈસા આપી કોઇને પણ સાથે લઇ શકો છો. શાહનવાઝએ માફીની માંગણી કરી છે.

(11:48 pm IST)