Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

સુષમા સ્વરાજને તેના મિત્રવત સ્વભાવ, દયાભરી ચિંતાને કારણે ખૂબ જ સમ્માન મળ્યું: બૌદ્ધ ધર્મગુરુ દલાઇલામાની લાગણીસભર મનોવ્યથા

 બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાએ પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કરતા બુધવારના કહ્યું કે સુષમા સ્વરાજને એમના મિત્રવત સ્વભાવ અને દયાભરી ચિંતાને કારણે ખૂબ જ સન્માન મળ્યું.

     એમણે વધુમાં જણાવ્યું કે પોતાને બીજાની સેવામા સમર્પિત કરવાને કારણે એમનુ જીવન ખૂબજ અર્થપૂર્ણ રહ્યું.

(12:00 am IST)