Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

મધ્યપ્રદેશમાં ગૌહત્યાના આરોેપીને પંચાયતએ આપ્યો ગંગાસ્નાન અને મંદિરોને પૈસા દાન કરવાનો આદેશ

શિવપુરી ( મધ્યપ્રદેશ) ના ગામની પંચાયતએ ખેડૂતને અજાણ્યામાં ગેાહત્યા કરવા બદલ દોષીત ઠેરવતા ગંગાસ્નાન, મંદિરોને પૈસા દાન કરવા અને ભાગવત કથા આયોજીત કરવાનો આદેશ આપ્યો છે.

ખેડૂત દ્વારા ખેતરથી ભગાડી જવા દરમ્યાન એક નાલામાં પડી જવાથી ગાયનુ મૃત્યુ થયુ હતુ. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

(12:00 am IST)