Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કરુણાનિધિના નિધન પર રજનીકાંતે કહ્યું ‘આ મારા જીવનનો કાળો દિવસ'

ચેન્નાઇ :તમિલ ફિલ્મોના મહાનાયક રજનીકાંતે કરુણાનિધિના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યુ કે, આ મારા જીવનનો કાળો દિવસ છે જેને હું ક્યારેય નહિ ભૂલી શકુ કારણ કે, આ દિવસે મે કલિંગરને ગુમાવી દીધા

  અત્રે ઉલ્લેખનીય છે કે દ્રમુક પ્રમુખ અને પૂર્વ સીએમ એમ. કરુણાનિધિનું લાંબી બિમારી બાદ મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ.

(12:06 pm IST)