Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ચાલુ વર્ષે ભારતમાં 69 આતંકવાદી ઘુસ્યા:133 વખત ઘુસણખોરીના પ્રયાસ

નવી દિલ્હી :ચાલુ વર્ષે ભારતની સરહદ ઓળંગીને પાકિસ્તાનના ૬૯ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘુસ્યા હતાં, તેમ લોકસભામાં એક પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હંસરાજ આહિરે જણાવ્યું હતું

   તેમણે કહ્યું હતું કે, સરહદથી આતંકવાદીઓ દ્વારા ઘુષણખોરીના ૧૩૩ વખત પ્રયાસ થયા હતા અને કુલ ૬૯ આતંકવાદી સરહદ ઓળંગીને કાશ્મીરમાં ઘુસ્યા હતાં.

(11:02 am IST)