Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પતંજલિને ટક્કર આપવા શ્રી શ્રી મેદાનમાં: ર૦૦ કરોડ રોકી શરૂ કરશે ૧૦૦૦ સ્ટોર્સ

નવી દિલ્હી : આર્ટ ઓફ લીવીંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરની કંપની શ્રી શ્રી આયુર્વેદે પતંજલિ સામે મોરચો ખોલ્યોઃ તે ર૦૦ કરોડ રોકી ૧૦૦૦ બ્રાન્ડેડ સ્ટોર્સ શરૂ કરશેઃ વિજ્ઞાપન-પ્રમોશન ઉપર પણ મૂકશે ભારઃ ટુથપેસ્ટ, કરીયાણુ, પર્સનલ કેર પ્રોડકટનો પ્રચાર કરાશેઃ કંપની ફેસ વોશ, ક્રીમ-લોશન, શેમ્પુ, ઘી, ચોખા, નાળીયેર, તેલ, ગોળ પર ધ્યાન કેન્દ્રીત કરશેઃ હાલ દેશમાં પર્સનલ કેર માર્કેટ ૧૮પ૦૦ કરોડનું છે.

(4:00 pm IST)