Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

બાલાકોટ એરસ્ટ્રાઇકમાં માર્યા ગયા હતા જૈશના ૧૭૦ આતંકીઃ ઇટલીની પત્રકારનો દાવો

ઇટલીની પત્રકાર ફ્રૈચેસ્કા મારીનોએ દાવો કર્યો છે કે ભારતીય વાયુસેના દ્વારા ૨૬ ફેબ્રુઆરીના સવારે ૩:૩૦ વાગ્યે પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલ એરસ્ટ્રાઇકમાં આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદના ૧૩૦-૧૭૦ આતંકવાદી માર્યા ગયા હતા એમણે પોતાની રિપોર્ટમાં લખ્યું છે કે પાકિસ્તાની સેના સવારના ૬ વાગ્યે મોકા પર પહોંચી અને ઘાયલોને નજીકની હોસ્પીટલમાં દાખલ કર્યા.

(12:26 am IST)