Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પીએમ પદ માટે નીતિન ગડકરીને સપોર્ટ કરશું પરંતુ મોદી-શાહ એવું થવા નહીં દયે :કેજરીવાલ

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ખનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો વડાપ્રધાન તરીકે નીતિન ગડકરીને આગળ કરવામાં આવશે તો તેમને સપોર્ટ કરીશું પરંતુ મોદી-શાહ આવું થવા નહીં દે. મમતા બેનર્જીની વડાપ્રધાન બનવાની શક્યતા વિશે કેજરીવાલે કહ્યું કે અમે ઉત્તર પ્રદેશમાં એટલા માટે જ ચૂંટણી નથી લડ્યા કારણ કે અમે સપા- બસપાને કાપવા માંગતા નહોતા. લોકપાલના મુદ્દે કેજરીવાલે કહ્યું હતું કે જો દેશમાં લોકપાલ લાગુ થશે તો તમામ લોકોનું ભલું જ થશે.

(9:42 pm IST)