Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રમજાન દરમ્યાન ૪ વાગ્યે ઘરે જઇ શકે તેલંગાના સરકારના મુસ્લિમ કર્મચારી

તેલંગાના સરકારએ સકયુલર બહાર પાડયો છે કે જે અનુસાર મુસ્લિમ કર્મચારી રમજાન મહિના દરમિયાન ૭ મે થી ૪ જુન સુધી સાંજના ૪ વાગ્યે ઓફીસેથી ઘેર જઇ શકશે આ છુટક આઉટ સોર્સિંગ સ્ટાફને પણ મળશે જયારે આંધ્રપ્રદેશ સરકારે પણ રમજાનમાં મુસ્લિમ કર્મચારીઓોને નિર્ધારિત સમય કરતા ૧ કલાક પહેલા ઘર જવાની છુટ આપી છે.

(12:00 am IST)