Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મધ્યપ્રદેશના શહેરી વિસ્તારોમાં શનિવાર અને રવિવારે લોકડાઉન : મુખ્યમંત્રીએ કરી જાહેરાત

શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે :છિન્દવાડામાં સાત દિવસનું લોકડાઉન

ભોપાલ : કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશના શહેરી વિસ્તારોમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે તેવી  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા જાહેરાત કરાઈ છે જયારે  છિન્દવાડામાં આજેથી સાત દિવસનું લોકડાઉન રહેશે 

(1:19 pm IST)