Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મ્યાંમારથી આવેલ આઠ જમાતિયો વિરૃધ્ધ નાગપુરમાં એફ.આઇ.આર. દાખલ

નાગપુરઃ કોરોના વાયરસના પોઝીટીવ લોકોની સંખ્યા પાંચ હજારનો આંકડો પાર કરી ગયેલ છે. હવે દેશભરમાં કોરોના પોઝીટીવના સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં મળ્યા છે.

જો કેન્દ્ર સરકારએ સમયસર લોકડાઉનનો નિર્ણય ન લીધો હો તો પરિસ્થિતિ કાબૂ બાર બની જાત. નિજામુદીનના તબલીગી જમાતમાં જે થયું એણે કોરોના વિરૃધ્ધ લડવામાં આવી રહેલ બાજી પલટી  નાખી. મોટી સંખ્યામાં તબલીગી જમાતના કેસ વધારે છે.

(11:42 pm IST)