Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કેરલમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા : ચાર વિદેશથી આવ્યા'તા : બે તબ્લીગી જમાતના અને ત્રણ લોકો સંક્રમિતના સંપર્કમાં આવ્યા

 

કેરલના મુખ્યમંત્રી પિનરઈ વિજયને જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવ નવા કેસ નોંધાયા છે જેમાં ચાર  કાસરગોડમાંથી, ત્રણ કન્નૂરમાંથી, એક એક કોલ્લમ અને મલપ્પુરમમાંના છે. જેમાંથી ચાર લોકો વિદેશમાંથી આવ્યા છે. બે તલ્બિગી જમાતના છે અને ત્રણ લોકો સંક્રમિતના સંપર્કમાં આવવાથી થયા છે.

(11:52 pm IST)