Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જમ્મુ કાશ્મીરમાં કોરોનાથી ત્રીજુ મોત: નવા 15 કેસ નોંધાયા : કુલ 125 પોઝિટિવ કેસ

 

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પણ કોરોના વાયરસના કારણે ત્રીજૂ મોત થયું છે. બાંદીપોરના એક વ્યક્તિનું  શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

  જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસના 15 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ  કોરોના વાયરસના કેસની સંખ્યા 125 થઈ ગઈ છે

 

(11:49 pm IST)