Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ભારતીય રેલવે રપ૦૦ ડબામાં ૪૦ હજાર આઇસોલેશન બેડ તૈયાર કર્યાઃ સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલ

નવી દિલ્લીઃ સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના સંયુકત સચિવએ કહ્યું ભારતીય રેલવેએ રપ૦૦ ડબામાં ૪૦ હજાર આઇસોલેશન બેડ તૈયાર કર્યા છે. તે પ્રતિદિન ૩૭પ આઇસોલેશન બેડ તૈયાર કરે છે અને આ દેશભરમાં ૧૩૩ સ્‍થાનો પર ચાલી રહ્યું છે.

 

(12:00 am IST)