Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મુંબઇઃ કવોરોન્ટાઇમ આદેશોનુ ઉલંઘન કરવાના આરોપમા ૧૫૦ તબલીગી જમાતના લોકો વિરૂધ્ધ કેસ દાખલ

મુંબઇઃ મુબઇમાં કવોરોન્ટાઇમ આદેશોનુ ઉલંઘન કરવા અને સરકારના અધિકારીક પ્રતિબંધાત્મક આદેશનુ ઉલંઘન કરવા માટે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમા તબલગી જમાતના ૧૫૦ લોકો વિરૂધ્ધ એફઆઇઆર દાખ થઇ છે.

એફઆઇઆર આઇપીસીની ધારા ૨૬૯ ઉપરાંત ૨૭૧ અને ૧૮૮ મુજબ દાખલ કરવામા આવી છે.

(12:00 am IST)