Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કશ્મીરી ભાઇઓ સાથે લખનૌ જેવી હરકત પર કડક કાર્યવાહી : પી.એમ. મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનૌમાં કશ્મીરીઓ સાથે મારપીટની ઘટના પર શુકવારના કહ્યુ દેશમા એકતાનુ વાતાવરણ બનાવી રાખવું અહમ છે. એમણે આગળ કહ્યું યુપી સરકારએ ત્વરિત કાર્યવાહી કરી છે હુ અન્ય રાજય સરકારોને પણ આગ્રહ કરૂ છું કે જયાં પણ આવી હરકત કરવાની કોઇ કોશિષ કરે એના પર કડક કાર્યવાહી થશે.

(12:10 am IST)