Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

નિરવ મોદીના રૂ. ૧૦૦ કરોડના બંગલાને ડાયનામાઇટની મદદથી ધ્વસ્ત કરવામાં આવ્યો

પીએનબી ગોટાળાના આરોપી નિરવ મોદીના અલીબાગ ( મહારાષ્ટ્ર ) મા આવેલ લગભગ રૂ.૧૦૦ કરોડની કીંમતના બંગલાને શુક્રવારના ૧૦૦ થી વધારે ડાયનામાઇટની મદદથી ધ્વસ્ત  કરી દેવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે ૩૦,૦૦૦ થી વર્ગફૂટથી વધારે વિસ્તારમાં ફેલાયેલ આ આલિશાન બંગ્લાને પર્યાવરણનુ ઉલ્લંઘન કરી ગેરકાનુની રીતે બનાવવામાં આવ્યો હતો.

(11:22 pm IST)