Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

શાંતી સમજુતી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામમાં

નવી દિલ્હી,તા. ૭ : બોડો શાંતિ સમજુતી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રથમ વખત આસામ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાના અંદાજમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, કેટલાક લોકો ડંડા મારવાની વાત કરે છે પરંતુ તેઓ દેશના માતાઓના આર્શિવાદથી બચી જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એનઆરસી, સીએએને લઈને લોકોમાં ભ્રમ ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

(12:00 am IST)