Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બીજેપી યુપીમાં પગ નહી રાખી શકે : પીએમને બનારસ છોડવું પડશે : સપા નેતા રામગોપાલ યાદવ

સપા નેતા રામગોપાલ યાદવએ ઉતરપ્રદેશ રેત ખનન ગોટાળા મામલા પર કહ્યુ જો યુપીના એક મંત્રી દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી અખીલેશ યાદવની  વિરૂદ્ધ સીબીઆઇ તપાસની માંગ કરે તો એનો શું અર્થ નીકળે ? એમણે કહ્યુ આ ઉંધુ પડશે યુપીમાં બીજેપી પગ નહી રાખી શકે પ્રધાનમંત્રીએ  બનારસ છોડી કયાંય બીજેથી ચૂંટણી લડવી પડશે.

(12:00 am IST)