Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કૃષિ ખરડાઓ પાછા ખેંચવા વડાપ્રધાનને અપીલ કરતા કોંગ્રેસના અધીર રંજન ચૌધરી

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરી રહેલા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી 3 કૃષિ ખરડાઓ પાછા ખેંચવાની માગણી કરી છે. દેશભરના ખેડૂતો છેલ્લા ૧૧ દિવસથી આ ખરડાઓ રદ કરાવવા આંદોલન કરી રહ્યા છે અને દિલ્હી આવવાના લગભગ તમામ રસ્તાઓ બ્લોક કરી દીધા છે. કોંગ્રેસે પણ ભારત બંધના ખેડૂતોના એલાનને સમર્થન આપ્યું છે

(12:00 am IST)