Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલ એક જ સિકકાની બે બાજુઃ મમતા બેનરજીની પ્રતિક્રિયા

પヘમિ બંગાળની મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારના કહ્યું કે રાષ્‍ટ્રીય નાગરિક રજીટર ( એનઆરસી ) અને નાગરિકતા (સંશોધન) વિધેયક એકજ સિકકાની બે બાજુ છે. અને ટીએમસી બંનેનો પુરજોશથી વિરોધ કરે છે.

એમણે કહ્યું તમે બધા સમુદાયોના લોકોને નાગરિકતા આપશો તો આપણે એનો સ્‍વીકાર કરશુ પણ તમે ધર્મના આધાર પર ભેદભાવ કરશો તો આપણે તેના વિરૂદ્ધ લડશું.

(12:00 am IST)