Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મિશેલના પ્રત્‍યાર્પણથી પરેશાન કોંગ્રેસે બચાવમાં કેસ લડવા વકીલોની ટીમ મોકલી : સંબિત પાત્રા

બીજેપી પ્રવકતા સંબિત પાત્રાના જણાવ્‍યા પ્રમાણે કોંગ્રેસમાંથી નિષ્‍કાસિત અબ્‍જો કે જોસેફ ઉપરાંત કેરલ કોંગ્રેસ નેતાના પુત્ર વિષ્‍ણુશંકર અને એનએસયુઆઇ સભ્‍ય શ્રીરામ પરકકર પણ અગસ્‍તા વેસ્‍ટલૈંડ હેલિકોપ્‍ટર સોદાના વચેટીયા ક્રિヘીયન મિશેલના વકીલ છે. પાત્રાએ કહ્યુ મિશેલના પ્રત્‍યાર્પણથી પરેશાન કોંગ્રેસે બચાવમાં કેસ લડવા માટે વકીલોની ટીમ મોકલી છે.

(12:00 am IST)