Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

મનમોહનસિંઘનું રાજકોટના કોંગી આગેવાનો દ્વારા સુતરની આંટીથી સ્વાગત

રાજકોટ : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું ધારસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, વશરામભાઈ સાગઠીયા, ડો. દિનેશભાઈ ચોવટીયા સહિતના આગેવાનો દ્વારા સુતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:30 pm IST)