Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

છત્તીસગઢમાં ૬ર નકસલિયોએ હથિયાર સાથે આત્મ સમર્પણ કર્યુ

છત્તીસગઢના નારાયણપુરમાં ૬ર નકસલિયોએ બસ્તરના આઇજી વિવેકાનંદ સિન્હા અને નારાયણપુરના એસ પી જીતેન્દ્ર શુકલા સમક્ષ આત્મસમર્પણ કર્યુ. જયારે આત્મસમર્પણ કરતા પહેલા નકસલિયોએ દેશમાં બનેલા પ૧ હથિયાર પણ સોંપ્યા. આ પહેલા દંતેવાડામાં નકસલી હુમલામાં દૂરદર્શનના એક કેમેરામેનનું મોત થયેલ. જયારે  બે સુરક્ષા કર્મિ શહીદ થયા હતા.

(12:00 am IST)