Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

વાંસદામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોટના પૂતળાંદહન

ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના નિવેદનનો પૂતળું બાળીને વિરોધ કરાયો

Alternative text - include a link to the PDF!

રાજસ્થાનના સીએમ ગેહલોત દ્વારા આપવામાં આવેલા એક નિવેદન બાદ ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે દારૂ અંગે આપેલા નિવેદન બાદ આ વિવાદ વકર્યો હતો. નવસારીના વાંસદામાં રાજસ્થાનના મુખ્યમંત્રીના પુતળાનુ દહન કરાયુ હતું. ગેહલોતના ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના નિવેદનનો પૂતળું બાળીને વિરોધ કરવામાં આવ્યો હતો.

(8:04 pm IST)