Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગણેશ વિસર્જન સમયે જળ પ્રદુષણ ન કરોઃ પ્રધાનમંત્રી મોદીની પ્રજાને અપીલઃ જળ એજ જીવન

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે ગણેશ વિસર્જન દરમ્યાન જળ પ્રદુષણ ન કરે અને પ્લાસ્ટિક અને બીજો કચરો સમુદ્રમાં ન નાખે.

         પોતાની એક દિવસની યાત્રા પર મહારાષ્ટ્ર આવેલ પી.એમ. મોદીએ ઉપનગર વિલે પાર્લેમાં ભગવાન ગણેશના દર્શન પણ કર્યા હતા. એમણે મુંબઇમાં ત્રણ મેટ્રો લાઇનોની આધારશિલા પણ રાખી.

         પીએમનું નાગપુર જવાનું ભારે વરસાદના પૂવાનુમાનને કારણે રદ કરવામાં  આવેલ છે.

(12:32 am IST)