Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ચંદ્રયાન-ર ની ઘડકનને દરેક ભારતીય મહેસુસ કરી શકે છેઃ આનંદ મહિન્દ્રાની પ્રતિક્રિયા

         ચંદ્રયાન-ર ના વિક્રમ લેંડરથી સંપર્ક તુટયા પછી  મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટવિટ કર્યુ છે કે દરેક ભારતીય ચંદ્રયાન-ર ની ધડકનને  મહસુસ કરી શકે છે.

         મહિન્દ્રાએ આગળ કહ્યું અમે આ કહેતા સાંભળી શકીએ છીએ કે જો તમે  પ્રથમ પ્રયાસે સફળ નથી થતા તો બીજો પ્રયાસ કરો.

(12:30 am IST)