Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

આજથી પુષ્કરમાં એકઠા થશે સંઘના ૩૫ સંગઠનોઃ રામ મંદિર તથા કલમ ૩૭૦ ચર્ચાનો મુખ્ય વિષય રહેશે

નવી દિલ્હીઃ આજથી ૩ દિવસ પુષ્કરમાં સંઘના પેટા સંગઠનોની એક બેઠકઃ સંઘના વડા મોહન ભાગવત સહિત ટોચના પદાધિકારીઓ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ ભાગ લેશેઃ સંઘ પરિવારના ૩૫ સંગઠનોના ૨૦૦થી વધુ પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લેશેઃ રાષ્ટ્રીય સુરક્ષા, સરહદની સ્થિતિ, પર્યાવરણ, કલમ ૩૭૦, રામ મંદિર સહિતના બાબતો અંગે ચર્ચા થશેઃ અયોધ્યા અંગે વિહિપ પણ નિવેદન આપશે

(11:38 am IST)