Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

નીતીન ગડકરીએ કહ્યુ કે ઇલેકટ્રીક અથવા વૈકલ્‍પિક ઇંધણથી ચાલતા વાહનોને પરમીટ મુકિત

કેન્‍દ્રીય રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ કહ્યુ કે ઇલેકટ્રીક અગર વૈકલ્‍પિક ઇંધણથી ચાલતા વાહનોને પરમીટ લેવાની જરૂરત નથી. એમણે કહ્યુ કે આ સિવાય વિજળી એથેનોલ- બાયોડીઝલ સી.એન.જી. મેથેનોલ અને બાયો ઇંધણ પર ચાલતા વાહનોને પરમીટ માંથી મુકિત.

(12:03 am IST)