Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પોલીસોના અપહરણો રોજેરોજ થવા લાગતા કેન્દ્ર નારાજ : કાશ્મીરના ડીજીપી વૈદ્યની બદલી

શ્રીનગર તા. ૭ : જમ્મૂ-કશ્મીરમાં સતત પોલીસકર્મીઓના થઈ રહેલા અપહરણ મામલે જમ્મુ - કાશ્મીરના ડીજીપી એસ.પી. વૈદ્યની બદલી કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય જમ્મૂ-કશ્મીરમાં વધી રહેલી આતંકી ઘટનાઓને રોકવા માટેની કાર્યવાહીને લઈને ડીજીપી વૈદ્યથી ખૂબ જ નારાજ છે.

(12:03 pm IST)