Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગાયત્રી પરિવારે પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧.રપ કરોડ આપ્યાઃ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના  પ્રમુખ ડો. પ્રણવ પંડયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે  મુલાકાત કરી પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧.રપ કરોડનો ડીમાન્ડ ડ્રાફટ આપ્યો. ગાયત્રી પરિવારના જણાવ્યા પ્રમાણે પૂર પ્રભાવિત કેરળમાં એમના ૧૦,૦૦૦ કાર્યકર્તાઓ સેવામાં છે અને ત્યાંના લોકોને ભોજન, ડોકટરી સેવા અને અન્ય સહાયતા પહો઼ચાડવામાં મદદરૂપ બન્યા છે.

(12:00 am IST)