Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કેરળમાં એમ્બ્યુલન્સમાં ઓકસીજન સીલીન્ડરમાં થયેલ ધમાકાને કારણે દર્દીનું મોત ર ઘાયલ

કેરળના અલપુઝામાં દવાખાને જતી વખતે એમ્બ્યુલન્સમાં ઓકસીજન સીલીન્ડર હતુ તેમાં ઘડાકો થયા પછી એમ્બ્યુલન્સમાં આગ લાગેલ અને દર્દી મોહનન નાયરનું મોત થયેલ. એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને નર્સ આ દુર્ધટનામાં ઘાયલ થયેલ છે. એમ્બ્યુલન્સની આગ ફેલાવાથી એક મોટર, એક દુકાન અને ૪ મોટર સાયકલ તેમજ ૪ ઓટોરીક્ષા માં આગ લાગેલ.

(9:03 am IST)