Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

નીતિ આયોગની બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

દેશભરમાં યોજાનારા હર ઘર તિરંગા અભિયાન અન્વયે ગુજરાતની તૈયારીઓ અંગે જાણકારી આપી

નવી દિલ્હી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવી દિલ્હીમા નીતિ આયોગની બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને  આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીમાં ગુજરાતની અગ્રેસરતા તેમજ વડાપ્રધાન પ્રેરણાથી આગામી 13 થી 15 ઓગષ્ટ દરમિયાન દેશભરમાં યોજાનારા હર ઘર તિરંગા અભિયાન અન્વયે ગુજરાતની તૈયારીઓ  અંગે જાણકારી આપી હતી

(5:11 pm IST)