Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ખરાબી એન્જિનમાં છે બદલાઈ રહ્યા છે ડબ્બાઓ : મંત્રીમંડળના વિસ્તરણ પર સુરજેવાલાનો કટાક્ષ

વડાપ્રધાન  મોદી કેબિનેટના વિસ્તરણ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ નિશાન સાધ્યું છે

ટ્વિટરમાં સુરજેવાલાએ ટ્વિટ કર્યું છે કે ખરાબી એન્જિનમાં જ છે અને બદલાઈ રહ્યા છે ડબ્બાઓ. તેમણે આડકતરી રીતે નિશાન પીએમ પર સાધ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કોરોના વાયરસની મહામારીનો સામનો કરવામાં અને નિવારવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ સતત કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરતી રહી છે.

(12:44 am IST)