Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ઈસરો જાસૂસીકાંડમાં પૂર્વ ડીજીપીની જામીન અરજીની સુનવણી 12 જુલાઈ સુધી ટળી ::સીબીઆઈએ 17 લોકો સામે કેસ નોંધ્યો છે

વર્ષ 1994માં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણન સહિતનાને જાસૂસીના આરોપસર ધરપકડ કરાઈ હતી :આ સંદર્ભે અધિકારીઓ વિરુદ્ધ ગુન્હાહિત ષડયંત્ર , અપહરણ અને તથ્યો સાથે છેડછાડનો કેસ પણ નોંધાયો છે

ઈસરો જાસૂસીકાંડમાં પૂર્વ ડીજીપીની જામીન અરજીની સુનવણી 12 જુલાઈ સુધી ટળી છે આ મામલે :સીબીઆઈએ 17 લોકો સામે કેસ નોંધ્યો છે

વર્ષ 1994માં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણન સહિતનાને જાસૂસીના આરોપસર ધરપકડ કરાઈ હતી

આ સંદર્ભે અધિકારીઓ વિરુદ્ધ ગુન્હાહિત ષડયંત્ર , અપહરણ અને તથ્યો સાથે છેડછાડનો કેસ પણ નોંધાયો છે

(7:15 pm IST)