Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

પૂર્વ કેન્‍દ્રીય મંત્રી રાજયસભા સાંસદ જયોતિરાદિત્‍ય સિંધિયાના પીએ અનિલ મિશ્રા કોરોના પોઝીટીવ

પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને રાજયસભા સાંસદ જયોતિરાદિત્‍ય સિંઘિયાના પીએ (સહાયક) અનિલ મિશ્રા કોરોના પોઝીટીવ મળ્‍યા અને એમનો ગ્‍વાલિયરમાં ઇલાજ ચાલી રહ્યો છે. સિંધિયાના પીએ અનિલ મિશ્રા કોરોના સંક્રમિત હોવાની આશંકા પર એમના નમૂનાની તપાસ કરાવવામા આવી તો એમનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો.

(11:19 pm IST)