Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ખેડૂતોના પ્રશ્નોનું આંદોલન રાજકોટથી શરૂ થશેઃ ઇન્દ્રનીલ

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસના ધારાસભ્યો સાથે નેતાઓ પણ નિલસીટી રીસોર્ટ ખાતે આવી રહયા છે. તમામ ધારાસભ્યો અને નેતાઓ સાથે મીટીંગો યોજી ખેડૂતોના પ્રશ્ને આંદોલન ચલાવવામાં આવશે.

(12:00 am IST)