Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

શાહના નેતૃત્વમાં કાશ્મીરની ભૂગોળ બદલી જાય તો આશ્ચર્ય નહી થાય, શાહની વિચારધારા કોઇથી છુપી નથીઃ શિવસેનાની પ્રતિક્રિયા

         શિવસેનાએ પોતાના મુખપત્ર સામના મા લખ્યું છે જમ્મુ કાશ્મીરમા મુસ્લિમોની જન સંખ્યા ૬૮.૩પ ટકા છે. જયારે હિન્દુ ર૮.૪પ ટકા છે પણ આનો મતલબ આ નથી કે કાશ્મીર મુસ્લીમોને ભેટમાં આપવામાં આવે. સામનાએ કહ્યું ગૃહમંત્રી અમીત શાહએ કાશ્મીર મામલાને પ્રાથમિકતા આપી છે અને એમના નેતૃત્વમાં ત્યાંની ભૂગોળ બદલી જાય તો આશ્ચર્ય નહી થાય.

(9:52 am IST)