Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગાંધીજીના સત્યાગ્રહમાં નિમિત ટ્રેન ફરી ચાલી

આજથી ૧૨૫ વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી રંગભેદ નીતિનો ભોગ બન્યા હતા. ત્યારબાદ ગાંધીજીએ સત્યાગ્રહ દ્વારા આ નિતિનો વિરોધ કરેલ. સત્યાગ્રહના શસ્ત્ર દ્વારા જ ગાંધીજીએ ભારતને અંગ્રજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. આ એ જ ટ્રેન છે  જેમાં ગોરા લોકોના ડબ્બામાંથી ગાંધીજીને ઉતારી દેવાયેલ એ ટ્રેન આજે ફરી સત્યાગ્રહના ૧૨૫ વર્ષ પુર્ણ તથા ચલાવવામાં આવી હતી. અને ત્યાં વસતા ભરતીયોએ ખાદીના કપડા પહેરી ટ્રેનમાં મુસાફરી કરી ગાંધીજીના સત્યાગ્રહના સ્મરણો વાગોળ્યા હતા.

(4:18 pm IST)