Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોનાનો કહેર વચ્ચે યાત્રિકો ઘટતા રેલવેનો મોટો નિર્ણય : 9મીથી રાજધાની શતાબ્દી જેવી 28 ટ્રેનો અનિશ્ચિતકાળ સુધી બંધ રખાશે

નવી દિલ્હી : કોરોનાની બીજી લહેરના કહેર અને અનેક રાજ્યોમાં રોક વચ્ચે રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ઉત્તરી રેલવેએ 9 મે થી રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ જેવી 28 ટ્રેનોને અસ્થાયી રૂપથી રોક લગાવી દીધી છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરી રેલવેએ ઓછા મુસાફરો અને કોવિડ કેસમાં વધારાને કારણે આ ટ્રેનો આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

(12:00 am IST)