Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

પ્રજ્ઞા ઠાકુર રાજનીતિ અને અપરાધનુ એક સમાન રૂપઃ અભિનેત્રી સ્વરાભાસ્કર

અભિનેત્રી સ્વરા ભાસ્કરએ કહ્યું છે કે ભોપાલથી BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ટાકુર રાજનિતી અને અપરાધનું મિલા-જૂલા રૂપ છે એમણે કહ્યું ચૂંટણીઓમાં સાધ્વી પ્રજ્ઞા જે ચીજનું પ્રતિનિધિત્વ કરે છે તે નુકસાનકારક છે હું એમના વિરૂધ્ધ ચૂંટણી પ્રચાર કરવા આવી છું સ્વરાયે કહ્યું ઠાકુર હત્યા અને આતંકવાદની આરોપી છે અને BJPને તે ઉપયુકત ઉમેદવાર લાગ્યા

(11:14 pm IST)