Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પુણેમાં ૪૨ ડોકટર્સ અને ૫૦ સ્વાસ્થ્ય કર્મીઓને પણ કવારન્ટાઈન કરાયા

રોડ અકસમાતમાં ઘાયલ દર્દીને કોરોના પોઝિટિવ નીકળ્યો

પુણેમાં ૪૨ ડોકટર્સ અને ૫૦ સ્વાસ્થ્યકર્મીઓને પણ કવારન્ટાઈનમાં રખાયા છે. ડીવાઈ પાટિલ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરના ડીન જીતેન્દ્ર ભાવલકરના જણાવ્યા મુજબ રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા એક દર્દીને લાવવામાં આવ્યો હતો, જે બાદમાં કોરોના પોઝિટીવ થયો હતો.

(12:52 pm IST)