Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

લગભગ રૂ ૩.પ કરોડ ઋણને બેંકોએ હજુ સુધી એન પી એ ઘોષિત કર્યુ નથી.

રેટીંગ એજન્સી ઇન્ડિયા રેટીંગ્સના રીપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર ર૦૧૮ સુધી કુલ દબાવવાળા રૂ. ૧૩.પ - રૂ. ૧૪ લાખ કરોડ સુધીના કોર્પોરેટ ઋણમાંથી  લગભગ રૂ. ૩.પ લાખ કરોડ ઋણ બેંકોએ હજુ સુધી એન.પી.એ. (ફસાયેલુ કર્ઝ) ઘોષિત નથી કર્યુ. અહેવાલ પ્રમાણે આમાંથી રૂ. ૧ .પ - રૂ. ર લાખ કરોડનુ કર્ઝ ર૦૧૯-ર૦ર૦ ની બીજી છમાસીક સુધી એનપીએમા બદલી શકે છે.

(12:00 am IST)