Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મલયાલમ કવિને ધમકી આપવાના મામલે આરએસએસના છ કાર્યકર્તાઓની ધરપકડ

કેરળના જાણીતા મલયાલમ કવિને કથિતરૂપે ધમકી આપવાના મામલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાની ધરપકડ કરાઈ છે મુખ્યમંત્રી પિનારાયિ વિજયને ચેતવણી આપી હહે કે આવી ઘટનાને બરદાસ્ત કરાશે નહીં,
 
જાણવા મળતી વિગત મુજબ કવિએ કોચીમાં એક સાર્વજનિક ભૂખંડ પર ''જાતિગત દીવાલ ''ને લઈને હિન્દુત્વવાદી તાકાતોની કથિત આલોચના કરી હતી પોલીસે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે કોટટુક્કલમમાં એક કાર્યક્રમમાં સંબોધિત કરીને મશહૂર મલયાલમ કવિ કુરીપૂઝા શ્રીકુમાર પાછા ફરી રહ્યાં હતા ત્યારે આરએસએસના કાર્યકર્તાઓએ તેને કારામાં બેસતા રોક્યા હતા અને ધમકી આપી હતી

(9:17 am IST)