Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

કોઇ ભારતીય અધ્‍યયનમા પ્રદુષણથી ઉંમર ઘટવાની વાત સામે નથી આવીઃ કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર

કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરએ શુક્રવારના લોકસભામાં કહ્યું કે ભારતીય અધ્‍યયનોમાં આવી કોઇ વાત સામે નથી આવી કે જેનાી આ ખ્‍યાલ આવે કે પ્રદુષણથી લોકોની ઉમર ઓછી થાય છે.

એમણે કહ્યું ડરનો માહોલ પેદા ન કરવો જોઇએ જાવડેકરએ કહ્યું કે સરકાર પ્રદુષણ નિયંત્રિત કરવા માટે સક્રિય કદમ ઉઠાવી રહી છે.

(11:53 pm IST)