Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

બાબા સાહેબને શ્રધ્ધાંજલી

ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીને ૬૩મી પુણ્યતિથી નિમિત્તે રાષ્ટ્રપતિ કોવીંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ, સ્પીકર સુમીત્રા મહાજન સહીતના લોકોએ સંસદ ભવન ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.(૩૦.૩)

(12:06 pm IST)